
રાજયસેવકોના વતૅનની સાબિતીમાં સોગંદનામુ
આ અધિનિયમ હેઠળની કોઇ તપાસ ઇન્સાફી કાયૅવાહી કે બીજી કાયૅવાહી દરમ્યાન કોઇ કોટૅમાં કોઇ અરજી કરવામાં આવે અને તેમા રાજય સેવક અંગે આક્ષેપો કરવામાં આવે ત્યારે અરજદાર અરજીમાં જણાવેલી હકીકતોને સોગંદનામાથી પુરાવો આપી શકશે અને કોટૅ પોતાને યોગ્ય લાગે તો એવી હકીકતો સબંધી પુરાવો એ રીતે આપવાનો હુકમ કરી શકશે
Copyright©2023 - HelpLaw